રાજકીય પક્ષના એંઠવાડ તેય સડેલો કોહવાઈ ગયેલો અલ્પ અને અતિ અલ્પ બૌદ્ધિકો જુના વારસાગત રાજના ડાયરેકટ કે ઇન ડાયરેકટ હીત ઝનૂની બુદ્ધિ દેવાળીયા અને નાડા વગરનો પટ્ટા વગરનો બટન વગર નો ચણીઓ કાઢી ને એક એટલીસ્ટ લેંઘો પહેરવાનો પણ વિરોધ ! ......... નું નામ ન જોઈએ પણ એંઠવાડ ચાલશે... કેટલું ટોકશો ? તમને બદલા માં ભક્ત કહેશે તો એતો લળી મરતા લાળ પાડતા વિષય ભ્રષ્ટ હજૂરીયા કરતા 1 લાખ ઘણું સારું છે !😊 તેમનો તિરસ્કાર તેમને મુબારક. * જેની ઇર્ષા કરે છે તે પોતેતો પોતાના ગણેલાને પત્ની ગુરુ સાથીઓ ને કોરાણે કરવામાં પણ જાણીતા છે* !🤨😏😕...રાજકીય બદલો લઈ લેતા સહેજ પણ વાર નહિ કરે ! હવે બાજપાઈને દગો દઈ ને ફક્ત wapp માં વખાણ કરી લઈ પોતે .નુટરલ વિવેચક છે સાબિત કરવા મથતા બુદ્ધિ ધન પણ હાસ્યાસ્પદ છે .....તેમની બેદરકારી ફિલગુડ ફેક્ટર ને વિકાસમાં ન બદલી શક્યું !.. વલણો કડક પડે છે ........પણ આવો વાહિયાત વિરોધ તેમને બધાને વધુ નીચું દેખાડે છે ! આમ કરવા જતાં કોર્ટ, સીબીઆઈ અને લશ્કર ! ભારતની પ્રજા ! ને દુષમનોને ગમે તેવું ઈંટોલરન્સ વિરોધ જોર પકડે છે !😢( ઉરી જોઈ લેવું ! અતિશયોક્તિ જેમને લાગે તે 20% બાદ કરીદે ! તોય જે લશ